Shopping security
આજના યુગમાં દિનચર્યાની વાત કરવી એ સાવ આઉટડેટેડ લાગે. આજથી માત્ર 50 વર્ષ પહેલાં જે જીવનક્રમ હતો એ પણ આજે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. સવારથી સાંજ સુધી થતી પ્રવૃત્તિઓ, કામકાજના પ્રકાર, ખાનપાનની ટેવો, વ્યવસાય. વસ્ત્રો; આ બધું જ ધરમૂળથી સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, તો આયુર્વેદની આદર્શ દિનચર્યો, જે હજારો વર્ષ પહેલાં કહેવાઈ છે એનું મૂલ્ય આજની જીવનશૈલીના સંદર્ભમાં કેટલું?
આ પ્રશ્ન સ્વાભાવિક છે. પુસ્તક લખતાં પહેલાં એ મૂંઝવણ અમારી પણ હતી, પણ આપણે એ ન ભૂલીએ કે શરીર બદલાયું નથી, સૂર્ય, ચંદ્ર અનેપૃથ્વીની ગતિમાં કોઈ ફેરફારો થયો નથી. માણસનાં શરીરવિજ્ઞાન એટલે કે, એનોટોમીમાં પણ કોઈ જ ફેરફારો થયા નથી; તો સ્વસ્થ રહેવા કે માંદા પડવાનાં કારણોમાં ફેરફારો કેવી રીતે થઈ શકે? આ મૂળભૂત સિદ્ધાંતથી પ્રેરિત થઈને આ પુસ્તક લખાયું છે.
– ડૉ. દેવાંગી જોગલ । નિલેશ જોગલ
Ships within 48 hours · Estimated delivery Jun 26 - Jul 1
US$40
Get nowSign up to your membership to get coupons up to
15%
Get nowOpportunity to enjoy order discount up to 15% off
Top-Converting Item to Boost Your Average Order